ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર અમૃત ઘાયલ બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાધાનો અવતાર' તરીકે કોણ ઓળખાય છે ? ગંગાસતી મીરાંબાઈ પાનબાઈ દાસી જીવણ ગંગાસતી મીરાંબાઈ પાનબાઈ દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ___ તરીકે ઓળખાય છે. ચાબખા ફાગુ કાફી છપ્પા ચાબખા ફાગુ કાફી છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પુત્રવધુનું સ્વાગત' કવિતા કોની છે ? મકરંદ દવે સુરેશ જોશી લાભશંકર ઠાકર જયંતિ દલાલ મકરંદ દવે સુરેશ જોશી લાભશંકર ઠાકર જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? દલપતરામ બોટાદકર કવિ ખબરદાર નર્મદ દલપતરામ બોટાદકર કવિ ખબરદાર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP