ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

બરકત અલી વિરાણી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
મુરલી ઠાકુર
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે
પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી
મગનભાઈ બી. પટેલ - કિન્નરી
ધીરુબેન પટેલ - વાંસનો અંકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP