ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ બરકત અલી વિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક અનન્વય આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી મેના ગુર્જરી - રસિકલાલ જીગર અને અમી - ચુનીલાલ શાહ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી મેના ગુર્જરી - રસિકલાલ જીગર અને અમી - ચુનીલાલ શાહ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. ઘૂંઘટ પારસમણી ગોરજ હવાની હવેલી ઘૂંઘટ પારસમણી ગોરજ હવાની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? અખો ભાલણ દાસીજીવણ શામળ અખો ભાલણ દાસીજીવણ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP