ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
બરકત અલી વિરાણી
મુરલી ઠાકુર
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

પેલિકન સૉનેટ
મ્હોરા સૉનેટ
મિલ્ટોનિક સૉનેટ
ચન્દ્ર સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

ચંદ્રકાંત બક્ષી
નીતિન વડગામા
રઘુવીર ચૌધરી
કિશોરસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

સ્પોર્ટસ ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર
સંગીત ક્ષેત્ર
કલા ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP