ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી અમૃત ઘાયલ મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના દિયર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ? રમણલાલ નીલકંઠ રવિશંકર વ્યાસ રવિશંકર રાવળ ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ નીલકંઠ રવિશંકર વ્યાસ રવિશંકર રાવળ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ભૂંગળ કરતાલ એકતારો ઢોલક ભૂંગળ કરતાલ એકતારો ઢોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હવેલી' એકાંકીના લેખકનું નામ જણાવો. સુરેશ જોશી ઉમાશંકર જોશી ભાલચંદ્ર જોષી મનીશ જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી ભાલચંદ્ર જોષી મનીશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ? ઝવેરચંદ મેઘાણી દુલેરાય કારાણી સાંઈરામ દવે જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી દુલેરાય કારાણી સાંઈરામ દવે જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP