ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક કયું છે ? પશ્ચિમ અજાણ્યું સ્ટેશન શ્રાવણી મરીચિકા પશ્ચિમ અજાણ્યું સ્ટેશન શ્રાવણી મરીચિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___ મૃણાલિની સારાભાઈ જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ જશવંત ચૌધરી મૃણાલિની સારાભાઈ જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ જશવંત ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કડવા' કયા સ્વરૂપમાં આવે છે ? મહાકાવ્ય પદ્યવાર્તા બારમાસી આખ્યાન મહાકાવ્ય પદ્યવાર્તા બારમાસી આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી શ્રી પ્રિયકાન્ત પરીખનું તખલ્લુસ કયું છે ? સારસ્વત સહેની કલાનિધિ જયભિખ્ખુ સારસ્વત સહેની કલાનિધિ જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP