ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

અમૃત ઘાયલ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
બરકત અલી વિરાણી
મુરલી ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી.

નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે
કનૈયાલાલ મુનશી
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___

મૃણાલિની સારાભાઈ
જયશંકર 'સુંદરી'
અવિનાશ વ્યાસ
જશવંત ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP