ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? દિલીપ રાણપુરા રાજેશ વ્યાસ મહેશ યાજ્ઞિક લક્ષ્મીનારાયણ વ્યાસ દિલીપ રાણપુરા રાજેશ વ્યાસ મહેશ યાજ્ઞિક લક્ષ્મીનારાયણ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? ખંડકાવ્ય સોનેટ હાઈકુ ગઝલ ખંડકાવ્ય સોનેટ હાઈકુ ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ રમણલાલ વ. દેસાઈ કુન્દનિકા કાપડિયા ધીરુબહેન પટેલ મનુભાઈ પંચોળી રમણલાલ વ. દેસાઈ કુન્દનિકા કાપડિયા ધીરુબહેન પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ? શિખરણી અનુષ્ટુપ એક પણ નહીં મનહર શિખરણી અનુષ્ટુપ એક પણ નહીં મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ? રા.વિ. પાઠક સુંદરમ્ બ.ક. ઠાકોર ઉશનસ્ રા.વિ. પાઠક સુંદરમ્ બ.ક. ઠાકોર ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP