ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

સુહાસી - ચંદ્રવદન બૂચ
ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા
‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
જયભીખુ - બાલાભાઈ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

આઈ. કે. વીજળીવાળા
ઈશ્વર પેટલીકર
દક્ષેશ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

સારંગ, કલ્યાણ
ભીમપલાસી, ભૈરવી
માલકૌંસ, ભૈરવી
દિપક, મલ્હાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ?

જોસેફ મેકવાન
પ્રવીણ દરજી
ઈવા ડેવ
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP