ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

વહી જતી પાછળ રમ્યઘોષા
મારે નામને દરવાજે
ટોળા અવાજ ઘોંઘાટ
લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

શૂન્ય પાલનપુરી
જગજિતસિંહ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
હરજી લવજી દામાણી 'શયદા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP