ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

જુગતરામ દવે
અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)
મનુભાઈ પંચોળી 'દર્શક'
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ?

6 ઠ્ઠી સદીથી 8મી સદી
14 મી સદીથી 18મી સદી
9 મી સદીથી 10મી સદી
11 મી સદીથી 13મી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

સુરસિંહજી ત. ગોહિલ
મોહનલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
મણિલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP