ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

મનહર છંદ : 31 અક્ષર
યતિ : અટકસ્થાન
સવૈયા છંદ : 31 માત્રા
વંશસ્થ છંદ : તતજર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો.
ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.

ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ
ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક આપવું જોઈએ
કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ
યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલી કહેવતોમાંથી કઈ કહેવત જુદી પડે છે ?

સંગ તેવો રંગ
જેવા સાથે તેવા
સોબત તેવી અસર
સાચને નહ આંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધૂચરિત સજ્જન માણસ હતાં.

એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધુચરિત સજ્જન હતા.
સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP