ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ?

સ્કંદગુપ્ત
રામગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ?

તરણેતરનો મેળો
ભવનાથનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
વૌઠાનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ?

વરાહ પુરાણ
વિષ્ણુ પુરાણ
પદ્મ પુરાણ
વાયુ પુરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP