ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમાજકલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના કયારે કરવામાં આવી ? 1963 1951 1957 1953 1963 1951 1957 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ? મુલ્કગીરી ચૌથ ભાગ સરદેશમુખી મુલ્કગીરી ચૌથ ભાગ સરદેશમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના "નિશાનીવાળા કે નામવાળા પાટીયા કે બોર્ડ" મળી આવ્યા છે ? ધોળાવીરા સુરકોટડા રોજડી લોથલ ધોળાવીરા સુરકોટડા રોજડી લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ? જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? એચ.સી. મુખરજી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જે.બી. કૃપલાણી વલ્લભભાઈ પટેલ એચ.સી. મુખરજી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જે.બી. કૃપલાણી વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP