ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? રમેશ પારેખ મકરંદ દવે ચુનીલાલ મડિયા કવિ ન્હાનાલાલ રમેશ પારેખ મકરંદ દવે ચુનીલાલ મડિયા કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંગદનો પગ' ના લેખક કોણ છે ? યશોધર મહેતા હરેશ ધોળકિયા બકુલ દવે યશવંત મહેતા યશોધર મહેતા હરેશ ધોળકિયા બકુલ દવે યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? પાનબાઈ દયારામ મીરાબાઈ ગંગાસતી પાનબાઈ દયારામ મીરાબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? સ્વામી આનંદ રાજેન્દ્ર શાહ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ સ્વામી આનંદ રાજેન્દ્ર શાહ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? વડોદરા અમરેલી સુરત નંદરબાર વડોદરા અમરેલી સુરત નંદરબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP