ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? રમેશ પારેખ ચુનીલાલ મડિયા કવિ ન્હાનાલાલ મકરંદ દવે રમેશ પારેખ ચુનીલાલ મડિયા કવિ ન્હાનાલાલ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભીમદેવ સોલંકી' પાત્ર કઈ નવલકથાનું છે ? વેવિશાળ પૃથ્વીવલ્લભ ચૌલા દેવી પાટણની પ્રભુતા વેવિશાળ પૃથ્વીવલ્લભ ચૌલા દેવી પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ? ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ હૃદયવીણા સ્ક્રેપબુક વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ હૃદયવીણા સ્ક્રેપબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP