ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? મકરંદ દવે રમેશ પારેખ કવિ ન્હાનાલાલ ચુનીલાલ મડિયા મકરંદ દવે રમેશ પારેખ કવિ ન્હાનાલાલ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. નર્મદાશંકર વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ દલપતરામ શેઠ નર્મદાશંકર વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ દલપતરામ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" પ્રેમાનંદ દયારામ ભાલણ નાકર પ્રેમાનંદ દયારામ ભાલણ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? ઓથેલો મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ઓથેલો મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? કવિ ન્હાનાલાલ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે કવિ ન્હાનાલાલ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ? શ્રી ચિનુભાઈ મોદી શ્રી કિશોર મકવાણા શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી કુમારપાળ દેસાઈ શ્રી ચિનુભાઈ મોદી શ્રી કિશોર મકવાણા શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP