ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? રમેશ પારેખ કવિ ન્હાનાલાલ ચુનીલાલ મડિયા મકરંદ દવે રમેશ પારેખ કવિ ન્હાનાલાલ ચુનીલાલ મડિયા મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ? પ્રસ્થાન સંસ્કૃતિ વીસમી સદી કુમાર પ્રસ્થાન સંસ્કૃતિ વીસમી સદી કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ ગુણવંત શાહ ઉમાશંકર જોશી મો.ક. ગાંધી રવિશંકર મહારાજ ગુણવંત શાહ ઉમાશંકર જોશી મો.ક. ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ શિવપ્રકાશ પુટપ્પા ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ શિવપ્રકાશ પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. આનંદલોક પવનદંડી ક્રોસ રોડ અવસર આનંદલોક પવનદંડી ક્રોસ રોડ અવસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP