ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? વિભક્તિ છંદ રૂઢિપ્રયોગ અલંકાર વિભક્તિ છંદ રૂઢિપ્રયોગ અલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકી રચના કોની કૃતિ છે ? મોહમંદ માંકડ ધૂમકેતુ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર મોહમંદ માંકડ ધૂમકેતુ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? મણિલાલ દ્વિવેદી મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. પિંગળ પ્રવેશ મદનમોહના અનુભવબિંદુ સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ મદનમોહના અનુભવબિંદુ સુભદ્રાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગ્રામલક્ષ્મી' ના લેખક કોણ ? ક.મા.મુનશી બ. ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ર.વ.દેસાઈ ક.મા.મુનશી બ. ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP