ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

રાવજી પટેલ
ધીરુબેન પટેલ
ભોળાભાઈ પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

મૂળશંકર મુલાણી
રણછોડભાઈ ઉદયરામ દવે
ડાહ્યાભાઈ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વીસમી સદી’ સચિત્ર સામયિકના તંત્રી કોણ હતા ?

બચુભાઈ રાવત
ઉમાશંકર જોશી
હાજી મોહમદ અલારખિયા શિવજી
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP