ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.
(a) નિરાલા
(b) વનમાળી
(c) પરમહંસ
(d) ધૂનિરામ
(1) સૂર્યકાન્ત ત્રિપાઠી
(2) કેશવ હર્ષદ ધ્રુવ
(3) સચ્ચિદાનંદ સ્વામી
(4) ગૌરીશંકર ત્રિવેદી

a-2, b-3, c-1, d-4
a-4, b-1, c-2, d-3
a-4, b-3, c-1, d-2
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

બાલાશંકર કંથારિયા
આનંદશંકર ધ્રુવ
૨.વ. દેસાઈ
કેશવલાલ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP