પુરસ્કાર (Awards)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

લાલ બહાદુર શાસ્ત્રી
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ
ગોવિંદ વલ્લભ પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ?

ગીતાંજલિ
ઘરેબાહિરે
નૈવેધ
ગોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મેગ્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ?

સમાજસેવા
પત્રકારિત્વ સાહિત્ય
આંતરરાષ્ટ્રીય સદ્ભાવ
સંગીત અને રમત-ગમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

સંગીતરત્ન
પદ્મવિભૂષણ
પદ્મશ્રી
પદ્મભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?

સાહિત્ય
ફિલ્મ
સમાજસેવા
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે
શ્રી પંડિત રવિશંકર
શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP