પુરસ્કાર (Awards)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

રાજેન્દ્ર પ્રસાદ
ગોવિંદ વલ્લભ પંત
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવેલ હતો ?

લિયેન્ડર પેસ
વિશ્વનાથન આનંદ
મલ્લેશ્વરી
ગીત શેઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક નામ જણાવો.

ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. હોમી ભાભા
ડૉ. સી. વી. રામન
ડૉ. વિક્રમ સારાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ?

નૈવેધ
ગોરા
ઘરેબાહિરે
ગીતાંજલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ?

અર્થશાસ્ત્ર
શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન
રમત ગમત
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ?

કોચ, શિક્ષક
રમતવીર
અમ્પાયર, અધિનિર્ણાયક
રમત સંબંધિત સંપાદક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP