પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત બુદ્ઘ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ?

પ્રતિભા રે
શંખ ઘોષ
ભાલચંદ્ર નામદે
ડૉ.રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.

શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર
શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર
શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર
શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ
આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ?

સરદાર વલ્લભભાઈ પટેલ
એચ.એમ.પટેલ
મોરારજી દેસાઈ
ગુલઝારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP