પુરસ્કાર (Awards) પાકિસ્તાન સરકારનો 'નિશાને-પાકિસ્તાન' એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવેલો છે ? રૂસ્તમ જહાંગીર અલીયા કમરૂદીન મોરારજી દેસાઈ બેજાન દારૂવાળા રૂસ્તમ જહાંગીર અલીયા કમરૂદીન મોરારજી દેસાઈ બેજાન દારૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ? બાળમજુરી સામે લડત ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે સમુદાય નેતૃત્વ માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે સમુદાય નેતૃત્વ માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતમાં સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવનાર ગુજરાતી મહિલાનું નામ આપો. ચીનુભાઈ બેરોનેટ ઈલાબેન ભટ્ટ ચારૂમતીબેન યોધ્ધા વિક્રમ સારાભાઈ ચીનુભાઈ બેરોનેટ ઈલાબેન ભટ્ટ ચારૂમતીબેન યોધ્ધા વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? મૃણાલ સેન ભાનુ અથૈયા સ્મિતા પાટીલ સત્યજિત રે મૃણાલ સેન ભાનુ અથૈયા સ્મિતા પાટીલ સત્યજિત રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ? 1996 1993 1994 1995 1996 1993 1994 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP