કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
માનવસર્જિત આપત્તિઓના ઉદાહરણ છે –

આગ, ઔધોગિક અકસ્માતો, યુદ્ધો, હલ્લડો, બોમ્બ બ્લાસ્ટ અને રોડ અકસ્માતો
દાવાનળ, શોર્ટ સર્કિટ, જવાળામુખી પર્વત અને દુકાળ
ચક્રવાત, દુકાળ, દાવાનળ અને જવાળામુખી પર્વત
આગ, ભૂકંપ, દુકાળ, યુદ્ધો અને રોડ અકસ્માતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

આપેલ પૈકી એક પણ નહીં
સ્થળાંતર કરવું.
ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ
ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
દુકાળનો ભોગ બનવાની શક્યતાવાળા વિસ્તારમાં રહેતા હો તો કયા સાવચેતીના પગલા લેવા જોઈએ ?

રોજ નહાવું નહિ અને ઘરના પાણીના ઉપયોગ ઘટાડવો
કૂવા ખોદવા અને પાણી જમા કરવું
અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું
જરૂર પૂરતું જ પાણી વાપરવું, પાણી એકઠું અને છાપરાથી આવતા વરસાદ પાણીને જમા કરવાની જળ સંરક્ષર તકનીકોનો ઉપયોગ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
નીચેના પૈકી કઈ આપત્તિની લાક્ષણિકતા/સંભાવના ગુજરાત રાજ્ય ધરાવતું નથી ?

જ્વાળામુખીનું ફાટવું
પૂર
ધરતીકંપ
વાવાઝોડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
2001ના ગુજરાતના ભૂકંપનું અધિકેન્દ્ર(એપીસેન્ટર) કયાં આવેલું હતું ?

અમદાવાદમાં
ઉત્તર ગુજરાતમાં
સૌરાષ્ટ્રમાં
કચ્છ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP