કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો.
આપેલ પૈકી એક પણ નહીં
સ્થળાંતર કરવું.
ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત જે રાષ્ટ્રીય આપત્તિઓનો ભોગ બનવાની શકયતા ધરાવે છે તેમા છે –

દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ
પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ
ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત
પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP