કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ? પોલીસ ખાતુ આરોગ્ય ખાતુ માર્ગ અને મકાન ખાતુ હવામાન ખાતુ પોલીસ ખાતુ આરોગ્ય ખાતુ માર્ગ અને મકાન ખાતુ હવામાન ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે છે તેને શું કહેવામાં આવે છે ? મોન્સ્ટર ફૉલ ઓસન ફૉલ લૅન્ડફોલ અર્થ ફૉલ મોન્સ્ટર ફૉલ ઓસન ફૉલ લૅન્ડફોલ અર્થ ફૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) માનવસર્જિત આપત્તિઓના ઉદાહરણ છે – ચક્રવાત, દુકાળ, દાવાનળ અને જવાળામુખી પર્વત દાવાનળ, શોર્ટ સર્કિટ, જવાળામુખી પર્વત અને દુકાળ આગ, ભૂકંપ, દુકાળ, યુદ્ધો અને રોડ અકસ્માતો આગ, ઔધોગિક અકસ્માતો, યુદ્ધો, હલ્લડો, બોમ્બ બ્લાસ્ટ અને રોડ અકસ્માતો ચક્રવાત, દુકાળ, દાવાનળ અને જવાળામુખી પર્વત દાવાનળ, શોર્ટ સર્કિટ, જવાળામુખી પર્વત અને દુકાળ આગ, ભૂકંપ, દુકાળ, યુદ્ધો અને રોડ અકસ્માતો આગ, ઔધોગિક અકસ્માતો, યુદ્ધો, હલ્લડો, બોમ્બ બ્લાસ્ટ અને રોડ અકસ્માતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) શાળાનો જે વિસ્તાર અસરગ્રસ્ત હોય તેને લઈને આપત્તિ પછી શાળા પર શી અસર પડે છે ? ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ બધા જ વિકલ્પો ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ બધા જ વિકલ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભેઘતા શું છે ? તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કયા વર્ષમાં અમલી બનાવ્યો ? 2009 2007 2005 2002 2009 2007 2005 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP