ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ?

પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર
નેલ્સન મન્ડેલાના જીવન પર
પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર
ડૉ.સ્વામિનાથનના જીવન પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

ભવાની રૂપરેખા
મનની વ્યથા
સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
સમરસ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

આનંદશંકર ધ્રુવ
ઈન્દુલાલ યાજ્ઞિક
કેશવહર્ષદ ધ્રુવ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP