ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું - છંદ ઓળખાવો. મંદાક્રાન્તા શીખરીણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શીખરીણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધ્વનિ અને આંદોલન કોના કાવ્ય સંગ્રહો છે ? નટવરલાલ પંડ્યા રમણ શાહ કવિ બોટાદકર રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા રમણ શાહ કવિ બોટાદકર રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? મહંમદ બેગડો રા'નવઘણ રા'માંડલીક રા'ખેંગાર મહંમદ બેગડો રા'નવઘણ રા'માંડલીક રા'ખેંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? પ્રવીણ જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી અનિલ જોશી પ્રવીણ જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... સ્નેહરશ્મિ ઉશનસ્ ધૂમકેતુ ફિલસૂફ સ્નેહરશ્મિ ઉશનસ્ ધૂમકેતુ ફિલસૂફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP