કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
દુકાળનો ભોગ બનવાની શક્યતાવાળા વિસ્તારમાં રહેતા હો તો કયા સાવચેતીના પગલા લેવા જોઈએ ?

કૂવા ખોદવા અને પાણી જમા કરવું
જરૂર પૂરતું જ પાણી વાપરવું, પાણી એકઠું અને છાપરાથી આવતા વરસાદ પાણીને જમા કરવાની જળ સંરક્ષર તકનીકોનો ઉપયોગ કરવો.
અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું
રોજ નહાવું નહિ અને ઘરના પાણીના ઉપયોગ ઘટાડવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

આપેલ પૈકી એક પણ નહીં
સ્થળાંતર કરવું.
ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો.
ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ?

આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું
જયારે જેવું આવી પડે તેવું કરવું
આપત્તિ સામેની પૂર્વ તૈયારી
જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?

મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP