કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
દુકાળનો ભોગ બનવાની શક્યતાવાળા વિસ્તારમાં રહેતા હો તો કયા સાવચેતીના પગલા લેવા જોઈએ ?

કૂવા ખોદવા અને પાણી જમા કરવું
રોજ નહાવું નહિ અને ઘરના પાણીના ઉપયોગ ઘટાડવો
જરૂર પૂરતું જ પાણી વાપરવું, પાણી એકઠું અને છાપરાથી આવતા વરસાદ પાણીને જમા કરવાની જળ સંરક્ષર તકનીકોનો ઉપયોગ કરવો.
અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

આપેલ પૈકી કોઈ નહીં
સ્થળાંતર કરવું.
ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું.
ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિમાં પુનર્વસન શું છે ?

સમુદાયને છાપરા અને આપત્તિની તૈયારીની તાલીમ પૂરાં પાડવા.
લાંબા સમયની પુનઃપ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તાત્કાલિક રાહત પછી કાયમી સ્વરૂપમાં પૂરો પાડવામાં આવતો સહકાર
શાળાને શૈક્ષશિક સહકાર આપવો.
શાળા બનાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
2001ના ગુજરાતના ભૂકંપનું અધિકેન્દ્ર(એપીસેન્ટર) કયાં આવેલું હતું ?

સૌરાષ્ટ્રમાં
ઉત્તર ગુજરાતમાં
અમદાવાદમાં
કચ્છ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP