ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? બાલાશંકર કંથારિયા ઝવેરચંદ મેઘાણી નર્મદ દલપતરામ બાલાશંકર કંથારિયા ઝવેરચંદ મેઘાણી નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુરુ ગોવિંદસિંહ નાટક કોનું જાણીતું છે ? ચુનીલાલ મડિયા કવિ કાન્ત ચંદ્રવદન મહેતા પ્રબોધ જોષી ચુનીલાલ મડિયા કવિ કાન્ત ચંદ્રવદન મહેતા પ્રબોધ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સર્જનખેલ - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ કર્મધારય દ્વંદ્વ દ્વિગુ ઉપપદ કર્મધારય દ્વંદ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? મૂળશંકર મુલાણી ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક મૂળશંકર મુલાણી ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા ર.વ.દેસાઈ પન્નાલાલ પટેલ ધૂમકેતુ ચુનીલાલ મડિયા ર.વ.દેસાઈ પન્નાલાલ પટેલ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP