ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ?

ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
કૃષ્ણલાલ શ્રીઘરાણી
પ્રસાદ બ્રહ્મભટ્ટ
પ્રેમજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP