ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ?

કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોષી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્વામી આનંદ' કયા સર્જકનું ઉપનામ છે ?

અશોક દવે
જ્યોતીન્દ્ર દવે
હિંમતલાલ રામચંદ્ર દવે
જીવરામ લક્ષ્મીરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

સારંગ, કલ્યાણ
દિપક, મલ્હાર
માલકૌંસ, ભૈરવી
ભીમપલાસી, ભૈરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો.

સૂકી ધરતી સૂકું આકાશ
ઊંચી ડેલી
મીરાંની રહી મહેક
ઉજાસના આંસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP