ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? નરસિંહ પ્રેમાનંદ મીરાં વલ્લભ નરસિંહ પ્રેમાનંદ મીરાં વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? મો.ક. ગાંધી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ ગુણવંત શાહ મો.ક. ગાંધી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે. પિગ્મેલિઅન એન્ટોની અને કિલઓપેટ્રા ઇલેક્ટ્રા ધ ચેર્સ પિગ્મેલિઅન એન્ટોની અને કિલઓપેટ્રા ઇલેક્ટ્રા ધ ચેર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર શાહ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP