ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊંડા ચીલા નવલકથા કોની છે ? મુકેશ જોષી દિલીપ રાણપુરા ઈવા ડેવ કિશોર મકવાણા મુકેશ જોષી દિલીપ રાણપુરા ઈવા ડેવ કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા દલપતરામ - ફાર્બસ વિરહ કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા દલપતરામ - ફાર્બસ વિરહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. મનહર સવૈયા દોહરો પૃથ્વી મનહર સવૈયા દોહરો પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? સોરઠ તારાં વહેતાં પાણી રઢીયાળી રાત જય સોમનાથ તુલસી ક્યારો સોરઠ તારાં વહેતાં પાણી રઢીયાળી રાત જય સોમનાથ તુલસી ક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP