ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિષ્ટ ગુજરાતી ગદ્યલેખનની શરૂઆત કારનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ? નંદશંકર મહેતા નર્મદ દુર્ગારામ મહેતાજી દલપતરામ નંદશંકર મહેતા નર્મદ દુર્ગારામ મહેતાજી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વીરપુ૨ વઢવાણ માંડલી વાસદ વીરપુ૨ વઢવાણ માંડલી વાસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો શોધું છું હું એવી જ કવિતા અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો શોધું છું હું એવી જ કવિતા અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? દયાનંદ શામળ અખો પ્રેમાનંદ દયાનંદ શામળ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલિકા વાર્તા નવલકથા એકાંકી નવલિકા વાર્તા નવલકથા એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP