ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે ? લોકગીતા દિવ્યચક્ષુ સંત કથાઓ ગીતાધર્મ લોકગીતા દિવ્યચક્ષુ સંત કથાઓ ગીતાધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? ધીરુભાઈ ઠાકર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર ધીરુભાઈ ઠાકર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો ? ફ્રેચોલ ધોળકા લવાર રખિયાલ ફ્રેચોલ ધોળકા લવાર રખિયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? મંગલ પ્રભાત સત્યના પ્રયોગો અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ મંગલ પ્રભાત સત્યના પ્રયોગો અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP