ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

વનરાજ ચાવડાના
મૂળરાજ સોલંકીના
ભીમદેવના
સિધ્ધરાજ જયસિંહના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી.

ઠાકોરભાઈ દેસાઈ
મોરારજી દેસાઈ
યશવંતરાય ચૌહાણ
વડાપ્રધાન જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP