ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ
પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ
હંસાઉલી-અસાઈત ઠાકર
ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

સરદાર પટેલ
રતુભાઈ અદાણી
જામસાહેબ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP