ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? મળેલા જીવ વળામણાં કરણઘેલો માનવીની ભવાઇ મળેલા જીવ વળામણાં કરણઘેલો માનવીની ભવાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ સુજાતા ભટ્ટ કરસનદાસ મૂળજી કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ સુજાતા ભટ્ટ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? લોકગીત ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ ખંડકાવ્ય લોકગીત ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોશી નરસિંહ મહેતા પ્રેમાનંદ કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પિનાકપાણિ ઉપનામ કોનું છે ? પીતાંબર પટેલ સુરેશ દલાલ હરીશંકર દવે હસુભાઈ યાજ્ઞિક પીતાંબર પટેલ સુરેશ દલાલ હરીશંકર દવે હસુભાઈ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP