ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? વળામણાં મળેલા જીવ માનવીની ભવાઇ કરણઘેલો વળામણાં મળેલા જીવ માનવીની ભવાઇ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? નિર્ઝરણી સ્ત્રોતસ્વિની રાજતરંગિણી શૈવલિની નિર્ઝરણી સ્ત્રોતસ્વિની રાજતરંગિણી શૈવલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'કલાપી' 'બ. ક. ઠાકોર' નરસિંહરાવ દિવેટીયા 'કાન્ત' 'કલાપી' 'બ. ક. ઠાકોર' નરસિંહરાવ દિવેટીયા 'કાન્ત' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ ગુજરાતનો નાથ વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ ગુજરાતનો નાથ વનરાજ ચાવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? દલપતરામ ગુલફામ બાલાશંકર કંથારિયા નર્મદ દલપતરામ ગુલફામ બાલાશંકર કંથારિયા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. સોનલ મોંઘી (શોભના) રમા (રાજબા) આનંદી સોનલ મોંઘી (શોભના) રમા (રાજબા) આનંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP