ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? વર્ષા અડાલજા ધીરુબેન પરિખ ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પરિખ ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? ખંડકાવ્ય નવલકથા મહાકાવ્ય ગરબી ખંડકાવ્ય નવલકથા મહાકાવ્ય ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? અખંડઆનંદ શબ્દસૃષ્ટિ પરબ નવચેતન અખંડઆનંદ શબ્દસૃષ્ટિ પરબ નવચેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ? આત્મકથા નવલકથા આખ્યાન નવલિકા આત્મકથા નવલકથા આખ્યાન નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? અનુક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ અનુક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP