ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ વર્ષા અડાલજા ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ વર્ષા અડાલજા ધીરુબેન પરિખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? રાજતરંગિણી નિર્ઝરણી સ્ત્રોતસ્વિની શૈવલિની રાજતરંગિણી નિર્ઝરણી સ્ત્રોતસ્વિની શૈવલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૌરીશંકર ગોવર્ધનરામ જોષીનો વાર્તાસંગ્રહ ‘તણખાં' કેટલા મંડળમાં વિભાજિત છે ? બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુર્જર ભાષા’ શબ્દ સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે કોણે પ્રયોજ્યો ? ભાલણ શામળ દયારામ અખો ભાલણ શામળ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રમણલાલ સોની હરીન્દ્ર દવે નિરંજન ભગત સુરેશ દલાલ રમણલાલ સોની હરીન્દ્ર દવે નિરંજન ભગત સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP