ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? ધીરુબેન પરિખ ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પરિખ ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી ? 1912 1905 1918 1924 1912 1905 1918 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? ભૈયાદાદા પોસ્ટ ઓફિસ બિલીપત્ર સોનેરી પંખી ભૈયાદાદા પોસ્ટ ઓફિસ બિલીપત્ર સોનેરી પંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. હૃદયની કળા શબ્દની કળા કાનની કળા મનની કળા હૃદયની કળા શબ્દની કળા કાનની કળા મનની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ સુરેશ જોષી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP