ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ?

નિર્દેશવાક્ય
આજ્ઞાર્થવાક્ય
સંભવનાર્થવાકય
વિધ્યર્થવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ?

મ સ જ સ ત ત ગા
ય મ ન સ ભ લ ગા
જ સ જ સ ય લ ગા
મ ર ભ ન ય ય ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચંદ્રવદન મહેતા - આગગાડી
ક.મા.મુનશી - કાકાની શશી
કાકાસાહેબ કાલેલકર - વિસામો
નંદશંકર - કરણઘેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP