ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ?

વિધ્યર્થવાક્ય
નિર્દેશવાક્ય
સંભવનાર્થવાકય
આજ્ઞાર્થવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

લક્ષ્ય ન મળવું
ધ્યેય સિધ્ધ ન થવું
લક્ષ્ય સાધવું
લક્ષ્ય આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP