ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

મહેસુલ માફ કરવા
ખેડૂતોનું દેવું માફ કરવા
અનાજ ઉપરની જકાત માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દિલ્હીના શહેનશાહો ગુજરાત સલ્તનતના કયા સુલ્તાનને ભેટો મોકલતા હતા ?

મુઝફ્ફરશાહ
અહમદશાહ
કુત્બુદ્દીન અહમદશાહ
મહંમદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

લક્ષ્મીદાસ
હરિભાઈ પંચાલ
અંબાલાલ વ્યાસ
સુખદેવ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP