ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયારે બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરી ? 1902 1904 1906 1908 1902 1904 1906 1908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'માંડલિક રા'કવાત રા'નવઘણ રા’દેઘણ રા'માંડલિક રા'કવાત રા'નવઘણ રા’દેઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા ? ભાવનગર રાજકોટ પોરબંદર મથુરા ભાવનગર રાજકોટ પોરબંદર મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્રયાત્રાની વિગત છે ? વાસુદેવ હીંડી મણિમેખલાઈ એકપણ નહિ ગુજરાત સર્વસંગ્રહ વાસુદેવ હીંડી મણિમેખલાઈ એકપણ નહિ ગુજરાત સર્વસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP