ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ મહેતા સુરેશ દલાલ સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ મહેતા સુરેશ દલાલ સુરેશ ભટ્ટ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. રૈદાસ દાદુ દયાળ કબીર નાનક રૈદાસ દાદુ દયાળ કબીર નાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ? નાનાભાઈ ભટ્ટ અનિલ ચાવડા હસમુખ પાઠક રમણિક સામેશ્વર નાનાભાઈ ભટ્ટ અનિલ ચાવડા હસમુખ પાઠક રમણિક સામેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP