ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ?

કનૈયાલાલ મુનશી
રા.વિ.પાઠક
ચંદ્રવદન મહેતા
બટુભાઈ ઉમરવાડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ?

પ્રહલાદ પારેખ
બ.ક.ઠાકોર
ભાનુપ્રસાદ પંડ્યા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
જયોતીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP