ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સુરેશ ભટ્ટ
સુરેશ જોષી
ધ્રુવશંકર આનંદ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ?

પ્રભુલાલ દ્વિવેદી
અવિનાશ વ્યાસ
વલ્લભ ભટ્ટ
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP