ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ જોષી સુરેશ ભટ્ટ સુરેશ મહેતા સુરેશ દલાલ સુરેશ જોષી સુરેશ ભટ્ટ સુરેશ મહેતા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? કલાપી કાકાસાહેબ કાલેલકર મણિલાલ દ્વિવેદી મહાદેવભાઈ દેસાઈ કલાપી કાકાસાહેબ કાલેલકર મણિલાલ દ્વિવેદી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ? દલસુખભાઈ માલવણિયા કરસનદાસ માણેક ગુણવંતરાય આચાર્ય પ્રફુલ્લ રાવલ દલસુખભાઈ માલવણિયા કરસનદાસ માણેક ગુણવંતરાય આચાર્ય પ્રફુલ્લ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1953 1952 1954 1951 1953 1952 1954 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અશ્રુધાર' અને 'ઝંઝા' નવલકથા ક્યા સાહિત્યકારની રચના છે ? ચિનુ મોદી રમેશ પારેખ સરોજ પાઠક રાજીવ પટેલ ચિનુ મોદી રમેશ પારેખ સરોજ પાઠક રાજીવ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP