ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

પરીશ્વર શુક્લ
ભીખુ આચાર્ય
ચંદુભાઈ શાહ
હીરાલાલ ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

નાયક
દાદુ
રંગલો
ઠાકર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP