ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાભાઈ જેબલિયાનો જન્મ ક્યાં થયો હતો ? બાંટવા વાવ ટાણા ખાલપર બાંટવા વાવ ટાણા ખાલપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? ભક્તિગીત પ્રભાતિયા રામગ્રી હરિગાન ભક્તિગીત પ્રભાતિયા રામગ્રી હરિગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? રમેશ પારેખ સુરેશ જોષી લાભશંક્ર ઠાકર હસમુખ પાઠક રમેશ પારેખ સુરેશ જોષી લાભશંક્ર ઠાકર હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી મુકુન્દરાય પારાશર્યએ પ્રબોધ ભટ્ટ સાથે મળી કઈ કૃતિની રચના કરી હતી ? દીપમાલા સંસૃતિ ફૂલ ફાગણના અર્યન દીપમાલા સંસૃતિ ફૂલ ફાગણના અર્યન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. સમરસ બિંદુ સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવાની રૂપરેખા મનની વ્યથા સમરસ બિંદુ સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવાની રૂપરેખા મનની વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? અનિલ જોશી પ્રવીણ જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી અનિલ જોશી પ્રવીણ જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP