ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

રમણિક સોમેશ્વર
મોહનલાલ પટેલ
મોહનલાલ પરમાર
રમણિક અરાલવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સાસુવહુની લડાઈ
કરણઘેલો
સરસ્વતીચંદ્ર
સોરઠ તારા વહેતા પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.
આપેલ તમામ
ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
સુરેશ જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP