ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

દરેક વ્યક્તિને કામ
દરેક વ્યક્તિને અનાજ
દરેક વ્યક્તિને ન્યાય
દરેક વ્યક્તિને મકાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?

વૈધનાથ સમિતિ
એ.ડી. ગોરવાલા સમિતિ
એમ. એલ. દાંતવાલા સમિતિ
નરસિંહમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની મધ્યસ્થ બેન્કનું નામ છે.

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
બેન્ક ઓફ ઈન્ડિયા
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP