ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા
નાણામંત્રાલય દ્વારા
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
સંસદ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી.

વ્યાજદરમાં વધારો
ગરીબીમાં ઘટાડો
રેપો રેટમાં ઘટાડો
ભારતીય રૂપિયાનું અવમૂલ્યન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP