ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

નરસિંહમ્ સમિતિ
આબિદ હુસૈન સમિતિ
ભગવતી સમિતિ
રાજા ચેલૈયાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

એ. કે. સેન
એસ. ચક્રવર્તી
વી. કે. આર. વી.રાવ
પી. સી. મહાલનોબીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ?

વિત્તક્રાંતિ
ક્રાંતિ
સમૂળીક્રાંતિ
અર્થક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP