ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

કૃષિ ક્ષેત્ર
વિત્તીય ક્ષેત્ર
બાહ્ય ક્ષેત્ર
ઔદ્યોગિક ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઇઝ ડયુટી

2, 3 અને 4
1 થી 4 તમામ
1 અને 2
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?

આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો
જમીન સુધારણા
સમાજવાદી સમાજરચના
આર્થિક સુધારાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ?

ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે.
સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે.
બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે.
વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP