ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

રિકરિંગ ખાતુ
બાંધી મુદત ખાતુ
સેવીંગ્સ ખાતુ
કરન્ટ ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ?

આયાત અવેજીકરણ
વૈશ્વિકીકરણ
ઉદારીકરણ
ખાનગીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

બાહ્ય ક્ષેત્ર
વિત્તીય ક્ષેત્ર
ઔદ્યોગિક ક્ષેત્ર
કૃષિ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ?

8.9% નો વધારો
7.2% નો વધારો
8.2% નો વધારો
7.9% નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP