ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

રિકરિંગ ખાતુ
કરન્ટ ખાતુ
સેવીંગ્સ ખાતુ
બાંધી મુદત ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતે અનાજ ઉત્પાદનમાં કઈ પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા મેળવી ?

ત્રીજી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
બીજી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મિશ્ર ખેતી એટલે શું ?

અનાજ અને કઠોળનું ઉત્પાદન એકસાથે કરવામાં આવે
ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે
ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે
એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP