ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ?

બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે.
ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે.
સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે.
વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ
નીતિ આયોગ
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

શામળભાઈ ખારવા
હીરાલાલ ચૌધરી
એમ.એસ. સ્વામીનાથન
વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP