ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો.

મંદાક્રાન્તા
શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી
શીખરીણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

મણિશંકર ભટ્ટ
નૃસિંહ વિભાકર
ફુલચંદ શાહ
ડાહ્યાભાઈ ધોળશાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
1. રા.વિ.પાઠક
2. નટવરલાલ પંડ્યા
3. ત્રિભુવનદાસ લુહાર
4. ગૌરીશંકર જોષી
અ. ધૂમકેતુ
બ. સુંદરમ્
ક. સ્વૈરવિહારી
ડ. ઉશનસ્

1-ક, 2-ડ, 3-બ, 4-અ
1-અ, 2-બ, 3-ક, 4-ડ
1-અ, 2-બ, 3-ડ, 4-ક
1-ક, 2-ડ, 3-અ, 4-બ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP