ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી શીખરીણી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી શીખરીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-અ, 4-બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? મીરાંબાઈ દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ મીરાંબાઈ દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? ગુણવંતરાય આચાર્ય જ્યોતીન્દ્ર દવે સુન્દરમ્ નવલરામ ગુણવંતરાય આચાર્ય જ્યોતીન્દ્ર દવે સુન્દરમ્ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોક કથાકાર દરબાર પુંજાવાળાનું જન્મસ્થળ જણાવો. પ્રાંસલ સાંણથળી ડુમરી મોજણી પ્રાંસલ સાંણથળી ડુમરી મોજણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP