ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી શીખરીણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા પૃથ્વી શીખરીણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે ? દયારામ પ્રીતમ વલ્લભ મેવાડો શામળ દયારામ પ્રીતમ વલ્લભ મેવાડો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? ચુનીલાલ ભગત બાલયોગી મહારાજ જાનકીદાસ ભગત મુનિ મસ્તરામ ચુનીલાલ ભગત બાલયોગી મહારાજ જાનકીદાસ ભગત મુનિ મસ્તરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. કવિતા આત્મકથા નિબંધ નવલકથા કવિતા આત્મકથા નિબંધ નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? યુગવંદના સિંધુડો માણસાઈના દીવા સોરઠ સંતવાણી યુગવંદના સિંધુડો માણસાઈના દીવા સોરઠ સંતવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ નાથાલાલ દવે મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP