ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણકય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણકય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ? ઓસ્બોર્ન સ્મીથ બી.કે. મીનહાસ સી. ડી. દેશમુખ જ્હોન સ્મીથ ઓસ્બોર્ન સ્મીથ બી.કે. મીનહાસ સી. ડી. દેશમુખ જ્હોન સ્મીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે. CRR કેશ રિઝર્વ રેશિયો રિવર્સ રેપોરેટ રેપોરેટ SLR CRR કેશ રિઝર્વ રેશિયો રિવર્સ રેપોરેટ રેપોરેટ SLR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ? લોકસભાના સ્પીકર કેબિનેટ સચિવ નાણા મંત્રાલયના સચિવ આર.બી.આઈ.ના ગવર્નર લોકસભાના સ્પીકર કેબિનેટ સચિવ નાણા મંત્રાલયના સચિવ આર.બી.આઈ.ના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં વસ્તી વધારાના ઇતિહાસમાં કોને 'મહાવિભાજક વર્ષ' કહેવાય છે ? 1951 1911 1931 1921 1951 1911 1931 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતવર્ષમાં અલગરેલવે બજેટની વ્યવસ્થા કયારથી શરૂ કરવામાં આવી ? 1921 1927 1923 1920 1921 1927 1923 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP