ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"MSME" કઇ બાબત સાથે સંકળાયેલ છે ?

મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ
માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ
મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ
મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

મહેતા સમિતિ
રાવ સમિતિ
શર્મા સમિતિ
સંથાનમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP