ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?

ચૂકવણી સરવૈયું
આપેલ પૈકી એક પણ નહીં
આયાત-નિકાસ સરવૈયું
ચૂકવણી સમતુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ?

ખેડૂત
સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો
ગરીબી રેખા નીચે જીવતા લોકો
સ્થાનિક વેપારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ?

સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ.
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ‌.
ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP