ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

આબિદ હુસૈન સમિતિ
ભગવતી સમિતિ
રાજા ચેલૈયાહ સમિતિ
નરસિંહમ્ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના વિધાનો વાંચોઃ
1) ગ્રામ વિસ્તારોમાં પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આવક સર્જનમાં મોટો ફાળો આપે છે.
2) ભારત આવકની દ્રષ્ટિએ ખેતી પ્રધાન નથી.
3) રોજગારી ની દ્રષ્ટિએ ભારત ખેતી પ્રધાન છે.
4) ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં રોજગારીનું પ્રમાણ વધતું ગયું છે.
ઉપર માંથી શું સાચું છે ?

1, 2
1, 3, 4
2, 3
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP