ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા ? કસ્તુરબા વિદ્યાગૌરી નીલકંઠ મૃણાલિની સારાભાઈ હીરાબેન પાઠક કસ્તુરબા વિદ્યાગૌરી નીલકંઠ મૃણાલિની સારાભાઈ હીરાબેન પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ? ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઇ ડો. જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઇ ડો. જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ? કુંવરજીભાઈ કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને કલ્યાણજી મહેતા અબ્બાસ તૈયબજી કુંવરજીભાઈ કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને કલ્યાણજી મહેતા અબ્બાસ તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી સરદાર પટેલ જામસાહેબ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી સરદાર પટેલ જામસાહેબ રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ? વાયુ પુરાણ પદ્મ પુરાણ વરાહ પુરાણ વિષ્ણુ પુરાણ વાયુ પુરાણ પદ્મ પુરાણ વરાહ પુરાણ વિષ્ણુ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? જુગતરામ દવે મણિભાઈ સંઘવી ઠક્કરબાપા નારાયણદાસ ગાંધી જુગતરામ દવે મણિભાઈ સંઘવી ઠક્કરબાપા નારાયણદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP