ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? સ્કંદગુપ્ત રામગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત રામગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી જગતરામ દવે શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી ઘેલુભાઈ નાયક શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી જગતરામ દવે શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી ઘેલુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1949 ઈ.સ. 1948 ઈ.સ. 1947 ઈ.સ. 1950 ઈ.સ. 1949 ઈ.સ. 1948 ઈ.સ. 1947 ઈ.સ. 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ? 18 ઓક્ટોબર, 1920 14 ઓક્ટોબર, 1916 27 મે, 1915 19 ઑગસ્ટ, 1918 18 ઓક્ટોબર, 1920 14 ઓક્ટોબર, 1916 27 મે, 1915 19 ઑગસ્ટ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1928માં બારડોલી તાલુકામાં સરકારે કેટલા ટકા મહેસૂલ વધાર્યું ? 24 ટકા 25 ટકા 22 ટકા 28 ટકા 24 ટકા 25 ટકા 22 ટકા 28 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP