ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? કુમારગુપ્ત પ્રથમ સ્કંદગુપ્ત રામગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સ્કંદગુપ્ત રામગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ? 2 ઓક્ટોબર 25 ડિસેમ્બર 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી 2 ઓક્ટોબર 25 ડિસેમ્બર 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ? અમદાવાદ-મણીનગર ઉતરાણ-અંકલેશ્વર મહેસાણા-વિજાપુર અમદાવાદ-વડોદરા અમદાવાદ-મણીનગર ઉતરાણ-અંકલેશ્વર મહેસાણા-વિજાપુર અમદાવાદ-વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1948 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? હિંદ છોડો ચળવળ મહાગુજરાત ચળવળ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ મહાગુજરાત ચળવળ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP