ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ?

સ્કંદગુપ્ત
રામગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર
શ્રી જગતરામ દવે
શ્રી નારાયણ મલ્હાર જોશી
શ્રી ઘેલુભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ?

ભીમદેવ બીજો
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP