ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

જે કોઈ પ્રેમ અંશ અવતરે
લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !
વારી જાઉં રે સુંદર શ્યામ
શ્યામ રંગ સમીપે ન જાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

રમણિક સામેશ્વર
હસમુખ પાઠક
નાનાભાઈ ભટ્ટ
અનિલ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ?

નારાયણ સૂર્વે
નવલરામ ત્રિવેદી
રમેશ પારેખ
ડૉ. રમેશ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

મંડળી મળવાથી થતા લાભ
વાત એક ડાળની
પ્રેમ અને જુગુપ્સા
ક્યારેય વિસરાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP