ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'ભાગ્યાંના ભેરુ'
'મળેલા જીવ'
'વળામણાં'
'માનવીની ભવાઈ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ?

કરસનદાસ માણેક
વજુ કોટક
નરહિર પરીખ
દલસુખભાઈ માલવિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

જ્ઞાતિની ઓળખ
કવિતાની લાક્ષણિકતા
રાષ્ટ્રીયતા
વ્યક્તિની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ?

રાજેન્દ્ર શાહ
મકરંદ દવે
ગુણવંત શાહ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP