ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંત કોઠારીનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ જામનગર સુરત રાજકોટ અમદાવાદ જામનગર સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? દયારામ ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ દયારામ ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ નર્મદ કનૈયાલાલ મુનશી જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ નર્મદ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે ? શામળ દયારામ વલ્લભ મેવાડો પ્રીતમ શામળ દયારામ વલ્લભ મેવાડો પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિનું નામ આપો. સુંદરમ દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુંદરમ દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? કાક મુંજાલ મંજરી મુંજ કાક મુંજાલ મંજરી મુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP