ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંત કોઠારીનો જન્મ ક્યાં થયો હતો ? સુરત જામનગર અમદાવાદ રાજકોટ સુરત જામનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? હાથિયા ઠાઠુનો મેળો ચુલનો મેળો નકલંગનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચુલનો મેળો નકલંગનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. શ્યામ સાધુ ડો. હસુ યાજ્ઞિક ચુનીલાલ મડિયા ધના ભગત શ્યામ સાધુ ડો. હસુ યાજ્ઞિક ચુનીલાલ મડિયા ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? પ્રહલાદ પારેખ રમણલાલ સોની કુંદનિકા કાપડિયા સુરેશ દલાલ પ્રહલાદ પારેખ રમણલાલ સોની કુંદનિકા કાપડિયા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સાધ્વીશ્રી પાહિણી સિદ્ધરાજ જયસિંહ દેવચંદ્ર સૂરી કુમારપાળ સાધ્વીશ્રી પાહિણી સિદ્ધરાજ જયસિંહ દેવચંદ્ર સૂરી કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 700 રૂા. 100 રૂા. 250 રૂા. 500 રૂા. 700 રૂા. 100 રૂા. 250 રૂા. 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP