ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
રણજિતરામ મહેતા
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ?

દલપત પઢિયાર
રઘવાજી માઘડ
રાવજી પટેલ
પ્રિયકાંત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

કરણઘેલો
સોરઠ તારા વહેતા પાણી
સાસુવહુની લડાઈ
સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP