ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ?

વેણીનાં ફૂલ
રવિપ્રવીણા
સિંધુડો
યુગવંદના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

સ્વરૂપાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
અખંડાનંદ સ્વામી
રામાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP