ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ? વેણીનાં ફૂલ રવિપ્રવીણા સિંધુડો યુગવંદના વેણીનાં ફૂલ રવિપ્રવીણા સિંધુડો યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? સ્વરૂપાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી રામાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? દલપતરામ કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી દલપતરામ કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. કાફી ચાબખા પ્રભાતિયાં ઝૂલણા કાફી ચાબખા પ્રભાતિયાં ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. પંક્તિ, નઝમ મત્લા, મકતા નઝમ, લબ્ઝ લબ્ધ, મત્લા પંક્તિ, નઝમ મત્લા, મકતા નઝમ, લબ્ઝ લબ્ધ, મત્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP