ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટીયા
દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રણછોડભાઈ ઉદયરામ
પ્રવીણ જોશી
અમૃત કેશવ નાયક
કેખુશરુ કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP