ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો.

મણિલાલ નભુભાઈ દ્વિવેદી
રણજિતરામ મહેતા
નરસિંહરાવ દિવેટીયા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

રમણભાઈ નીલકંઠ
મહાકવિ પ્રેમાનંદ
મણિશંકર રત્નજી ભટ્ટ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

મુરલી ઠાકુર
બરકત અલી વિરાણી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP