ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

જળતીર્થ
ઝાલર
વર્ગ એ જ સ્વર્ગ
લોકવારતાની લ્હાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉશનસ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ
મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે
પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ
સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP