ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? જળતીર્થ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ લોકવારતાની લ્હાણ જળતીર્થ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ લોકવારતાની લ્હાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. ઘનશ્યામ સેહની જયેન્દ્ર શેખડીવાળા માય ડીયર જયુ ઘનશ્યામ સેહની જયેન્દ્ર શેખડીવાળા માય ડીયર જયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? શૂન્ય પાલનપુરી હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' જગજિતસિંહ શૂન્ય પાલનપુરી હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' જગજિતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? મનુભાઈ પંચોલી કુન્દનિકા કાપડિયા દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા મનુભાઈ પંચોલી કુન્દનિકા કાપડિયા દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? ગંગોત્રી ગોરજ પ્રાચીના નિશિથ ગંગોત્રી ગોરજ પ્રાચીના નિશિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP