ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

જળતીર્થ
ઝાલર
વર્ગ એ જ સ્વર્ગ
લોકવારતાની લ્હાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ?

જયંત પાઠક
ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP