ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? જળતીર્થ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ લોકવારતાની લ્હાણ જળતીર્થ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ લોકવારતાની લ્હાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? જય વસાવડા ગુણવંત શાહ અંકિત ત્રિવેદી સૌરભ શાહ જય વસાવડા ગુણવંત શાહ અંકિત ત્રિવેદી સૌરભ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધરે અનુભવે વિશાળ નયનો, સમાધાનનાં - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા મંદાક્રાંતા હરિગીત પૃથ્વી સવૈયા મંદાક્રાંતા હરિગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? જુમો ભીસ્તી શ્રાવણી મેળો ત્રણ અડધું બે ગોવાલણી જુમો ભીસ્તી શ્રાવણી મેળો ત્રણ અડધું બે ગોવાલણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? જયંત પાઠક ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર જયંત પાઠક ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP