ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી મોરધારના ડુંગરમાંથી આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી મોરધારના ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? અનાજ ઉપરની જકાત માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ખેડૂતોનું દેવું માફ કરવા મહેસુલ માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ખેડૂતોનું દેવું માફ કરવા મહેસુલ માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન ધરાસણા સત્યાગ્રહ દાંડીકૂચ ચળવળ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન ધરાસણા સત્યાગ્રહ દાંડીકૂચ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1948 ઈ.સ. 1949 ઈ.સ. 1947 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1949 ઈ.સ. 1947 ઈ.સ. 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ? ભાવનગર કચ્છ પાલનપુર સુરત ભાવનગર કચ્છ પાલનપુર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બાલા બહિશ્વરા માતાનું મંદિર કયાં આવેલું છે ? અંબાજી હળવદ સિદ્ધપુર બહુચરાજી અંબાજી હળવદ સિદ્ધપુર બહુચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP