ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? શિવરાજ પુનૂની ખાણમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી આંબા ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી આંબા ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? અશોક ચંદ્રગુપ્ત મૌર્ય યાસ્તન રુદ્રદામા અશોક ચંદ્રગુપ્ત મૌર્ય યાસ્તન રુદ્રદામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ? બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્ર દેસાઇ બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્ર દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? રાણી ઉદયમતી મીનળ દેવી નાયિકા દેવી રાણી રૂપમતી રાણી ઉદયમતી મીનળ દેવી નાયિકા દેવી રાણી રૂપમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ? મીઠાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP