ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? મોરધારના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ? બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ ડો. જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ ડો. જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? વિજાપુર નારગોલ બિલખા અડાલજ વિજાપુર નારગોલ બિલખા અડાલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરઝી હકૂમત'ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. મુંબઈ સુરત અમદાવાદ જુનાગઢ મુંબઈ સુરત અમદાવાદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તેરાપંથના સ્થાપકનું નામ જણાવો ? રામચરણ જગજીવનદાસ આચાર્ય ભિક્ષુ ભીખાનંદ રામચરણ જગજીવનદાસ આચાર્ય ભિક્ષુ ભીખાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "મુદ્રારાક્ષસ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "મુદ્રારાક્ષસ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP