ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

નારાયણભાઈ પટેલ
ગોવિંદભાઈ શિણોલ
રસિકલાલ પરીખ
ઉછંગરાય ઢેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ?

બાબુભાઈ પટેલ
જીવરાજ મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ સોલંકી
કુમારપાળ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?

મિર્ઝા અઝીઝ કોકા
મુઝફરશાહ
આપેલ પૈકી કોઈ નહીં
નિઝામુદ્દીન બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો?

વજીર
સેનાપતિ કે સૈન્યનો વડો
વજીરમંડળનો વડો
સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP