ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1960 1976 1971 1965 1960 1976 1971 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ? બારડોલીનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? જામનગર બરોડા જુનાગઢ ભાવનગર જામનગર બરોડા જુનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? નારાયણભાઈ પટેલ ઉછંગરાય ઢેબર ગોવિંદભાઈ શિણોલ રસિકલાલ પરીખ નારાયણભાઈ પટેલ ઉછંગરાય ઢેબર ગોવિંદભાઈ શિણોલ રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા ? એસ.સી. ઝમીર પી.એન. ભગવતી માર્ગારેટ આલ્વા કે.જી. બાલકૃષ્ણન એસ.સી. ઝમીર પી.એન. ભગવતી માર્ગારેટ આલ્વા કે.જી. બાલકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ? ચીમનભાઈ પટેલ ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઇ ચીમનભાઈ પટેલ ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP