ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ?

બારડોલીનો સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ
ધરાસણાનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

નારાયણભાઈ પટેલ
ઉછંગરાય ઢેબર
ગોવિંદભાઈ શિણોલ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા ?

એસ.સી. ઝમીર
પી.એન. ભગવતી
માર્ગારેટ આલ્વા
કે.જી. બાલકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ?

ચીમનભાઈ પટેલ
ડો. જીવરાજ મહેતા
બળવંતરાય મહેતા
હિતેન્દ્ર દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP