ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1960 1965 1976 1971 1960 1965 1976 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? અકબર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન તૈમુર અકબર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન તૈમુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ? સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? કુત્બુદ્દીન અહમદશાહ મહેમૂદ બેગડા દાઉદ ખાન અહમદશાહ -1 કુત્બુદ્દીન અહમદશાહ મહેમૂદ બેગડા દાઉદ ખાન અહમદશાહ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માંડવી દરવાજો ક્યાં આવેલો છે ? વડોદરા સુરત ચાંપાનેર અમદાવાદ વડોદરા સુરત ચાંપાનેર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' કયા વિષયનો ગ્રંથ છે ? જ્યોતિષ શાસ્ત્ર રાજ્ય વહીવટ સંગીત વ્યાકરણ જ્યોતિષ શાસ્ત્ર રાજ્ય વહીવટ સંગીત વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP