ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ?

ઔરંગઝેબ
સુલતાન મુઝફ્ફરશાહ
શાહજહાં
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.
ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું ?

ભીમદેવ પહેલો
કર્ણદેવ સોલંકી
કરણ વાઘેલા
મૂળરાજ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં કુલ્ટી ખાતે 1874માં પ્રથમ લોખંડ પોલાદનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું, તેનું નામ શું હતું ?

બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ
જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ
ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ
ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP