ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ?

સ્થુલીભદ્ર
અશ્વઘોષ
નાગાર્જુનસૂરી
દેવાર્ધિશ્રમાશ્રવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

મોહનદાસ ગાંધી
ઇન્દુલાલ યાજ્ઞિક
જયપ્રકાશ નારાયણ
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

અસહકાર આંદોલન
ધરાસણા સત્યાગ્રહ
હિંદ છોડો આંદોલન
દાંડીકૂચ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

કોચરબ આશ્રમ
કીર્તિ મંદિર
ગાંધી આશ્રમ
વેડછી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP