ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? - કોની કાવ્ય પંક્તિ છે ? નર્મદ શામળ અખો દલપતરામ નર્મદ શામળ અખો દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની નથી ? પરિત્રાણ જનમટીપ કઠપૂતળી અકળ લીલા પરિત્રાણ જનમટીપ કઠપૂતળી અકળ લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ? વિદ્યાયન પ્રત્યાયન સરસ્વતીસદન શિક્ષાસેતુ વિદ્યાયન પ્રત્યાયન સરસ્વતીસદન શિક્ષાસેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. નિરલા અજ્ઞેય અદલ ઈર્શાદ નિરલા અજ્ઞેય અદલ ઈર્શાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP