ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

વિનોદ ભટ્ટ
નિરંજન ત્રિવેદી
જયોતીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

ભોળાનાથ સારાભાઈ
ભોગીલાલ પ્રાણવલ્લભ
મણિશંકર કીકાણી
છગનલાલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP