ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ?

વિદ્યાયન
પ્રત્યાયન
સરસ્વતીસદન
શિક્ષાસેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)
નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)
ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

ઝવેરચંદ મેઘાણી
કવિ ન્હાનાલાલ
બાલમુકુન્દ દવે
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP