ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કીમિયાગર ઉપનામ કોનું છે ? બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ રાજેન્દ્ર શુકલ તુષાર શુકલ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ રાજેન્દ્ર શુકલ તુષાર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ? હાજી મહમ્મદ અલ્લારખિયા દેશળજી પરમાર ત્રિભુવનદાસ ગજ્જર ડાહ્યાભાઈ ધોળશાજી હાજી મહમ્મદ અલ્લારખિયા દેશળજી પરમાર ત્રિભુવનદાસ ગજ્જર ડાહ્યાભાઈ ધોળશાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ નરહરિ પરીખ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? રણછોડભાઈ ઉદયરામ દવે ડાહ્યાભાઈ દર્શક મૂળશંકર મુલાણી રણછોડભાઈ ઉદયરામ દવે ડાહ્યાભાઈ દર્શક મૂળશંકર મુલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP