ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

જદુરામ
મનમોહનદાસ રણછોડદાસ
મયારામ શંભુનાથ
ગોરધન કડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

ચુનિલાલ મડિયા
ત્રિભુવનદાસ લુહાર
નવલરામ પંડ્યા
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

ચંદબરદાઈ
રવીન્દ્રનાથ ટાગોર
શાલિભદ્ર સૂરિ
વિનયચંદ્ર સુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP