ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

જદુરામ
મયારામ શંભુનાથ
ગોરધન કડિયા
મનમોહનદાસ રણછોડદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ?

લૂઈસ ફીશર
લિયો ટોલ્સટોય
જ્હોન રસ્કિન
રસ્કિન બોન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

ટોળા અવાજ ઘોંઘાટ
વહી જતી પાછળ રમ્યઘોષા
મારે નામને દરવાજે
લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP