ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? જદુરામ મનમોહનદાસ રણછોડદાસ મયારામ શંભુનાથ ગોરધન કડિયા જદુરામ મનમોહનદાસ રણછોડદાસ મયારામ શંભુનાથ ગોરધન કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. જગદીશ જોશી હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ મોહન પરમાર જગદીશ જોશી હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? ચુનિલાલ મડિયા ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા હિમાંશી શેલત ચુનિલાલ મડિયા ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. નાના ભટ્ટ રામાનંદ દેવીદાસ ભાણદાસ નાના ભટ્ટ રામાનંદ દેવીદાસ ભાણદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? ગૌહાટી દીબ્રુગઢ બદરપુર દીસપુર ગૌહાટી દીબ્રુગઢ બદરપુર દીસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ વિનયચંદ્ર સુરી ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ વિનયચંદ્ર સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP