ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? અશોક ચાવડા નિરંજન ત્રિવેદી મનોહર ત્રિવેદી નગીનદાસ પારેખ અશોક ચાવડા નિરંજન ત્રિવેદી મનોહર ત્રિવેદી નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? એકાંકી આત્મકથા યાત્રાવર્ણન જીવનચરિત્ર એકાંકી આત્મકથા યાત્રાવર્ણન જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? નવલરામ જ્યોતીન્દ્ર દવે સુન્દરમ્ ગુણવંતરાય આચાર્ય નવલરામ જ્યોતીન્દ્ર દવે સુન્દરમ્ ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી શ્રી ચંદ્રકાંત શેઠનું પુસ્તક કયું છે ? કદલીવન પાનગોષ્ઠિ પવન રૂપેરી પૂર્વાકાશ કદલીવન પાનગોષ્ઠિ પવન રૂપેરી પૂર્વાકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? જયંતી દલાલ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા રતુભાઈ અદાણી જયંતી દલાલ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? બાલાશંકર કંથારિયા - તરંગ લીલા કવિ નર્મદ - કવિચરિત્ર આખો - પંચીકરણ પ્રેમાનંદ - ઓખાહરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા કવિ નર્મદ - કવિચરિત્ર આખો - પંચીકરણ પ્રેમાનંદ - ઓખાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP