ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

ઝીણાભાઈ દેસાઈ
કિશોરલાલ મશરૂવાળા
રમણલાલ દેસાઇ
નરહરિ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

સ્વપ્નપ્રયાણ
બારીબહાર
છંદોલય
ધ્વનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP