ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? સ્વામી આનંદ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ સ્વામી આનંદ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. મરીઝ પુનર્વસુ ઘાયલ દ્વિરેફ મરીઝ પુનર્વસુ ઘાયલ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી નર્મદ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી નર્મદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રોહીદાસ ચરિત્ર રેખાખંડ વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રોહીદાસ ચરિત્ર રેખાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP