ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ પ્રેમજી પટેલ સ્વામી આનંદ હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ પ્રેમજી પટેલ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? ટોળા અવાજ ઘોંઘાટ વહી જતી પાછળ રમ્યઘોષા લઘરો મારે નામને દરવાજે ટોળા અવાજ ઘોંઘાટ વહી જતી પાછળ રમ્યઘોષા લઘરો મારે નામને દરવાજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? મહાદેવ દેસાઈ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અનિમેષ ભારતનો કાર્યસિદ્ધાંત અનુષાંગીક ઉપક્રમ અનિમેષ ભારતનો કાર્યસિદ્ધાંત અનુષાંગીક ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે ? પ્રીતમ દયારામ શામળ વલ્લભ મેવાડો પ્રીતમ દયારામ શામળ વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. બામણા ધંધૂકા વડાલી મહુવા બામણા ધંધૂકા વડાલી મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP