ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ? મોનજ ખંડેરીયા ધીરુ પરીખ હર્ષ બ્રહ્મભટ્ટ નિરંજન ભગત મોનજ ખંડેરીયા ધીરુ પરીખ હર્ષ બ્રહ્મભટ્ટ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ? પ્રમોદકુમાર ચેટર્જી નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા પ્રમોદકુમાર ચેટર્જી નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા દામોદર બોટાદકર અરદેશર ખબરદાર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા દામોદર બોટાદકર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? સ્નેહરશ્મિ આદિલ બેફામ સુંદરમ્ સ્નેહરશ્મિ આદિલ બેફામ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? નાનાલાલ હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP