ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

હર્ષ બ્રહ્મભટ્ટ
મોનજ ખંડેરીયા
નિરંજન ભગત
ધીરુ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

નિરંજન ભગત
રતીલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
ધીરુબહેન પટેલ
જ્યોતિન્દ્ર દવે
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

હૃદયવીણા
સ્ક્રેપબુક
વિધિકુણ્ઠિતમ્
હૃદયરુદિતશતકમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP