ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ? હર્ષ બ્રહ્મભટ્ટ મોનજ ખંડેરીયા નિરંજન ભગત ધીરુ પરીખ હર્ષ બ્રહ્મભટ્ટ મોનજ ખંડેરીયા નિરંજન ભગત ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? નિરંજન ભગત રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ભગત રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી ધીરુબહેન પટેલ જ્યોતિન્દ્ર દવે હરીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ધીરુબહેન પટેલ જ્યોતિન્દ્ર દવે હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? હૃદયવીણા સ્ક્રેપબુક વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ હૃદયવીણા સ્ક્રેપબુક વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? વળામણાં ભાંગ્યાના ભેરુ અતીતવન કદલીવન વળામણાં ભાંગ્યાના ભેરુ અતીતવન કદલીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP