ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ મલિકહુસેન
કુતુબ અબ્દુલહુસેન
કુતુબ અલીખાન
કુતુબ નાસિરહુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

ઉમાશંકર જોશી
કલાપી
ઝવેરચંદ મેઘાણી
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP